મુંબઈ - ડ્રગ્સની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઇ ઝોનલ યુનિટે આંતરરાષ્ટ્રીય ...
અત્યારની સ્થિતીમાં તાતાના વારસો વાંધો ઉઠાવે એવી શક્યતા ઓછી છે એ જોતાં દત્તાને ૫૦૦ કરોડથી વધારેની સંપત્તિ મળવા આડે કોઈ અવરોધ ...
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક કામ રહે. મિથુન : માનસિક ...
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની મળેલી ...
અમેરિકાએ ૧૦૪ ગેરકાયદે ભારતીય વસાહતીઓને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને અપમાનજનક રીતે ભારત તગેડી મૂક્યા છે અને આ મુદ્દે ...
ત્યાં જ વિજયસિંહની નજર એક પૂતળા પર પડી. પરાક્રમની સાચી પ્રતિમા સમું એ પૂતળું હતું. પત્થરમાં એક પૌરુષયુક્ત માનવી પગે ...
- ટ્રેનમાંથી અકસ્માતે પડી જવાના, આપઘાતના બનાવો કેટલાક અશક્તો સ્ટેશન પર જ અંતિમ શ્વાસ લે છે ...
સ્ત્રી કહે છે: 'મંદિરો જ બનાવો. પુત્ર કે મંદિર બેમાંથી એક વસ્તુ મળતી હોય તે મંદિર બહેતર છે. પુત્ર તો કેવોય નીવડે અને પુત્રનું ...
સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ, મજૂરોને લઇને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એટલુ જ નહીં કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની પણ ટિકા કરી ...
- લાડવેલમાં ઉભેલી ટ્રકના ચાલકને માર મારી 200 લિટર ડીઝલ સહિતની લૂંટ ચલાવી હોવાનું ખૂલ્યું ...
આ અસરગ્રસ્ત ટ્રેનોમાં જુદીજુદી ત્રણ ટ્રેનનો સમાવેશ થાય છે. જેમાં વેરાવળથી તા.૮-૨-૨૦૨૫ના રોજ પ્રસ્થાન થનારી વેરાવળ-રાજકોટ ...
કોઈ કાર પેઈન્ટવાળાને ત્યાં જઈને કહેશે,'ગાડી પર એક્સ-એનઆરઆઈ લખી આપો.' પેલો અહોભાવથી કહેશે.'ઓહો, તમે પણ'સ્વદેશ'વાળા શાહરુખની ...