મુંબઈ - મુંબઈના વડાલામાં રહેતા અને બીએમસીના જ એક કર્મચારી ૫૩ વર્ષીય સુભાષ દેતેનું ગુઈલેન બેરી સિન્ડ્રોમના લીધે અવસાન થયું ...
મહારાજ ભર્તૃહરિ એક મહાન સંસ્કૃત કવિ, સિદ્ધયોગી અને શિવભક્ત હતા. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ભર્તૃહરિ એક નીતિકારના રૂપે ...
- ચૂંટણીમાં કાચબાભાઈનો પરાજય થયો એમાં સૌથી મોટું કારણ હતું - કકળાટ. મતદારોએ કહ્યું, 'જેટલો કકળાટ કર્યો એટલું કામ કર્યું હોત ...
જીવન એ અજ્ઞાતની યાત્રા છે. પ્રારબ્ધ વાદ અને પુરુષાર્થ વાદ વચ્ચે સતત દ્વંદ્વ યુદ્ધ ચાલ્યા જ કરે છે. આજના પ્રારબ્ધ વાદીઓ કહે જ ...
અભિનેત્રી ગૌહર ખાને મુંબઇના વર્સોવા વિસ્તારમાં ૧૦.૧૩ કરોડ રૂપિયાના ત્રણ ફ્લેટ ખરીદ્યા છે. જેમાંનો એક તેના નામે છે જ્યારે બીજા ...
એકાંતમાં બેઠેલો એકલા સિંહે નવાગંતુક સિંહને જાળી બતાવે છે તે કેદ-જેલનો નિર્દેશ કરી કહે છે કે, આનો અભ્યાસ કરી આ કેદની બહાર ...
- ભગવાન શ્રીરામ ખુદ કહે છે, "પરહિત બસે જિન્હે કે મન... જેમના મનમાં પરોપકાર કરવાનું વસતું હોય, તેમના માટે જગતમાં કશું દુર્લભ ...
ખેર, આપણા નેતાઓ તો જોકે, ટ્રમ્પ આપણને હાથકડી બાંધે કે પગે બેડી બાંધે તો પણ એકતરફી 'બી માય વેલેન્ટાઈન' કહેવા જે રીતે આતુર થાય ...
બ્રહ્મવૈવર્ત પુરાણની કથા મુજબ શ્રી કૃષ્ણએ માતા સરસ્વતી પર પ્રસન્ન થઈ, વરદાન આપેલ કે, "મહા સુદ- પાંચમ વસંત પંચમીના રોજ તમારી ...
શ્રીકૃષ્ણ પાસે જે જે કોઈ રહ્યાં છે, તે બધાં દેવસ્વરૂપો જ હતાં. કહેવાનો અર્થ એટલો જ છે કે : શ્રીકૃષ્ણ ભગવાન સાથે રહેનાર સર્વ ...
- સોલાર પ્રોજેક્ટના મજૂરોની મજૂરી અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કર્યાની દાઝ રાખી માર માર્યો હતો ...
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ. સુરત સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ. મુંબઈ સૂર્યોદય : ...